માર્કેટમાં ધૂમ મચાવવા આવી ગયું છે Electric Scooter Indie: કિમત, લુક અને માઇલેજ જોઈને તમે પણ કહેશો વાહ શું ફીચર્સ છે.

બેંગલુરુ બેઝડ સ્ટાર્ટ અપ કંપની river ઇન્ડિયાએ તાજેતરમાં જ તેમનું સૌપ્રથમ Electric Scooter Indie ૨૨ ફેબ્રુઆરી નાં રોજ લોન્ચ કર્યું છે. આ સ્કૂટર દેખાવમાં ખુબજ સ્ટાઇલિશ અને અવનવા ફીચર્સ સાથે ખુબજ સજાવટથી બનાવવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીની 70000 સ્ક્વેર ફીટ જેટલી જગ્યાના આર એન ડી ડિપાર્ટમેન્ટમાં બનાવવામાં આવ્યું છે.અને આ સ્કૂટરનું ઉત્પાદન બેંગ્લોરમાં … Read more

Nokia logo Change: એક સમયે મોબાઇલ માર્કેટમાં કિંગ ગણાતી NOKIA કંપની આજે કરી રહી છે આ બિઝનેસ

Nokia logo change : મોબાઈલ ફોન બનાવતી દિગ્ગજ, નોકિયા કંપનીએ તાજેતરમાં જ તેમની કંપનીનો લોગો ચેન્જ કર્યો હતો.Nokiaના નવા લોગોમાં જાંબલી અને આછા ગ્રીન કલરના ઓપ્ટિકલ ફાઇબર જેવા તાંતણા ઉપર નોકિયા લખેલું જોઈ શકાય છે. એક સમયે મોબાઇલ માર્કેટ જગતમાં પોતાનો સિક્કો જમાવનાર, અને હરીફોને થાકાવી દેનાર nokia કંપનીના મોબાઈલ માર્કેટમાં હાલ બેહાલ છે.ફિનલેન્ડમાં સ્થપાયેલી … Read more

ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવાથી થાય છે આ અદભૂત ફાયદાઓ, લૂ અને હિટસ્ટ્રોક થી બચવાનો છે ઉતમ ઘરેલુ ઉપાય

ગરમીની ઋતુમાં એટલે કે ઉનાળામાં તરબૂચ ખાવાના અનેક ફાયદા છે. ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા અને શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે તરબૂચ એક ઉત્તમ ફળ છે. તે માત્ર ગરમીથી રાહત આપનારું જ નહીં પરંતુ તરબૂચ ખાવાના ઘણા બધા ફાયદાઓ પણ છે. તરબૂચમાં રહેલા વિટામિન્સ, ફાઇબર જેવા પોષક તત્વો શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદો કરે છે. આ … Read more

તમારા નખનો આકાર કહેશે તમારી Personality વિશે

નખ વધારવાની અને તેને સજાવવાની ફેશન વર્ષો જૂની છે. આજના નવ યુવાનો અને યુવતીઓમાં નખ વધારવાનો ક્રેજ પણ ખુબજ વધારે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિઑ ના આ નખ પરથી તેમની personality પણ જાણી શકાય છે ? આ પોસ્ટમાં આપણે નખના વિવિધ પ્રકારો ના આધારે વ્યક્તિઓની વિવિધ લાક્ષણિકતાઓની જાણકારી મેળવીશું. નખના પ્રકારો … Read more

સવારે ખાલી પેટે ફણગાવેલા મગ ખાવાથી થાય છે અદભુત ફાયદાઓ

વાચક મિત્રો, દરેક ઘરનાં રસોડામાં મગ તો ઉપલબ્ધ હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ફણગાવેલા મગ ખાવાથી કેટલા બધા ફાયદા થાય છે ? આ પોસ્ટમાં આપણે ફણગાવેલા મગનાં અદભુત ફાયદાઓ વિશે ચર્ચા કરશું. દરેક ઘરમાં તમે અવારનવાર મગનું શાક બનતા જોયું જ હશે અને જો તમારા ઘરે પણ હજુ મગનું શાક … Read more

Tallest temple of the world : ગુજરાતના આ સ્થળે બની રહ્યું છે વિશ્વનું સૌથી ઊંચું મંદિર

tallest temple of the world : ગુજરાતના અમદાવાદ જિલ્લાના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસપુરમાં જગત જનનીમાં ઉમિયા માતાજીનું વિશ્વનું સૌથી ઊંચું મંદિર આકાર લઇ રહ્યું છે.આ મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થયા બાદ તે વિશ્વના સૌથી ઊંચા મંદિર તરીકેનો રેકોર્ડ પોતાના નામે કરશે. ગુજરાત તેમની કલાત્મકતાઓ અને સ્થાપત્ય ને કારણે અવારનવાર ચર્ચામાં હોય છે. ત્યારે ફરી … Read more

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના : યોજના વિશે સંપૂર્ણ માહિતી

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના: નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ નાં બજેટમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી છે. યોજનાનો હેતુ કોને મળશે આ યોજનાનો લાભ જેવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં આપણે ચર્ચા કરશું મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના યોજનાનું નામ મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના જાહેર થયા તારીખ ૨૪/૨/૨૦૨૩ લાભાર્થીઓ શ્રમયોગીઓ માટેની યોજના યોજનાનો હેતુ … Read more

પરિક્રમા પથ યોજના : જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી.

વર્ષ ૨૦૨૩ ના નાણાકીય બજેટમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પરિક્રમા પથ યોજનાની જાહેરાત કરી છે. વર્ષ 2023 ના બજેટમાં સમાવાયેલ આ યોજના વિશે આપણે આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. પરિક્રમા પથ યોજના યોજનાનું નામ પરિક્રમા પથ યોજના જાહેર તારીખ ૨૪/૨/૨૦૨૩ યોજનાનો હેતુ. ગુજરાતના તમામ માર્ગોનું વ્યવસ્થિત અને સુદઢ નેટવર્ક બનાવવાનો છે જોગવાઈ બજેટ ૨૦૨૩ મુજબ … Read more

ગુજરાત બજેટ ૨૦૨૩ : જુવો ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ બજેટની તમામ અપડેટ્સ

ભુપેન્દ્ર પટેલની 2.0 સરકાર બન્યા બાદ આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-2024 નું બજેટ રજૂ થશે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં આ બજેટ રજૂ કરશે. વર્ષ 2022 માં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જંગી બહુમતી મેળવ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં નાણામંત્રી ના પદ પર બિરાજમાન કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બીજીવાર પોતાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. … Read more

કેન્દ્ર સરકારનો નિર્દેશ :હવે આટલા વર્ષની ઉંમર પહેલા નાના બાળકોને સ્કૂલમાં નહીં મળે એડમિશન

નવી શિક્ષણનીતિ અન્વયે દેશની શિક્ષણનીતિમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે.આ નવી શિક્ષણનીતિ અંતર્ગત કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મહત્વનો નિર્દેશ અપાયો છે કે હવે કોઈ પણ બાળકને છ વર્ષની ઉંમર પહેલા પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં નહીં આવે. કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય … Read more