હવે એલન મસ્કની ડાયરેક્ટ Jio-Airtel સાથે ટક્કર, ટૂંક સમયમાં થશે ભારતમાં એન્ટ્રી, અપાશે લાયસન્સ!

ટૂંક સમયમાં ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની ભારતમાં એન્ટ્રી થશે. એલન મસ્ક તેમની સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની સ્ટારલિંક (Starlink)થી ભારતમાં એન્ટ્રી થશે. માનવામાં આવી રહ્યું છે કે, આ કંપનીની તપાસ ટૂંક સમયમાં પૂર્ણ થશે, જેથી નિયામકીય મંજૂર મળી શકે છે. આ કંપનીને લાયસન્સ મળ્યા પછી ભારતમાં કામની શરૂઆત કરશે. સ્ટારલિંક કંપનીથી ગ્રામીણ … Read more

મંદિર તોડીને તો નથી બનાવાઈને જ્ઞાનવાપી? હવે ખુલશે રહસ્ય, વારાણસી કોર્ટનો મોટો આદેશ

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદનું હવે રહસ્ય ખુલશે. વારાણસીની જિલ્લા કોર્ટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા કરાયેલ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ASIએ 18 ડિસેમ્બરે કોર્ટમાં સીલબંધ કવરમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો હતો. હિંદુ પક્ષ દ્વારા ખાનગી રિપોર્ટ જાહેર કરવાની માગ કરાઈ હતી પરંતુ મુસ્લિમ પક્ષનો વાંધો અને … Read more

પ્રાણ પ્રતિષ્ઠા બાદ જીવંત થયા રામલલા ! પટાવવા લાગ્યાં આંખો, વાયરલ દાવાનું મોટું સત્ય સામે આવ્યું

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે અને હવે રામલલાની મૂર્તિને લઈને એક મોટો દાવો કરાયો છે જે વાયરલ થયો છે. રામલલાની મૂર્તિની સ્થાપના થયા બાદ હવે સોશિયલ મીડિયામાં એવા દાવા કરાઈ રહ્યાં છે કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાની મૂર્તિ જીવંત થઈ ઉઠી હતી. એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વધુને વધુ વાઇરલ થઇ રહી … Read more

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2023: કોને અને કેટલી મળશે સહાય?, અરજી કઈ રીતે કરવી?, જાણો તમામ માહિતી

તા-૨૪/૦૧/૨૦૨૪ ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થઈ. શ્રી રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી વડાપ્રધાન મોદી એ મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જે મુજબ દેશમાં એક કરોડ મકાનોની છત પર સોલર પેનલ લગાવવાની યોજના શ્રી વડાપ્રધાનશ્રી દ્વારા જાહેર કરાઇ છે. ગુજરાત સરકાર દ્વારા સોલાર રૂકટોપ યોજના ચલાવવામાં આવે છે. વડાપ્રધાન સૂર્યોદય યોજના યોજના … Read more

રામલલાની બીજી મૂર્તિની તસવીર સામે આવી, ક્યાં રખાશે? ત્રીજી મૂર્તિ તૈયાર પણ જાહેર નથી કરાઈ

મુખ્ય મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરાયા બાદ હવે રામલલાની બીજી મૂર્તિની તસવીર સામે આવી છે જે સફેદ રંગની છે. અયોધ્યાના નવા રામ મંદિરમાં પહેલી મૂર્તિ સ્થાપિત થયા બાદ રામલલાની બીજી તસવીર સામે આવી છે. પ્રખ્યાત મૂર્તિકાર સત્ય નારાયણ પાંડે દ્વારા આ બીજી મૂર્તિ બનાવાઈ છે જેને પહેલા માળે રામદરબારમાં રાખવામાં આવી શકે છે. ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ … Read more

Gujarati Voice Typing App: મોબાઈલમાં ગુજરાતી લખવામાં તકલીફ થાય છે એમના માટે એપ

ડિજિટલ યુગમાં, કાર્યક્ષમ અને અનુકૂળ સંચાર ચાવીરૂપ છે. ભલે તમે સંદેશાઓ ટાઇપ કરી રહ્યાં હોવ, ઈમેઈલ બનાવતા હોવ અથવા લેખો લખતા હોવ, પ્રક્રિયા સમય માંગી લેતી અને બોજારૂપ હોઈ શકે છે. જો કે, ટેક્નોલોજીના ઉદય સાથે, એક ઉકેલ ઉભરી આવ્યો છે – Gujarati voice recognition software. આ નવીન સોફ્ટવેર તમારા બોલાયેલા શબ્દોને ટેક્સ્ટમાં ટ્રાન્સક્રિપ્ટ કરીને … Read more

બેંક ઓફ બરોડા મેનેજરની જગ્યાઓ માટે અરજી કરો, 70 હજાર રૂપિયા સુધીનો પગાર

બેંક ઓફ બરોડાએ મેનેજરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. બેંક ઓફ બરોડા ભરતી 2024 હેઠળ મેનેજરની જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ અંગે બેંક ઓફ બરોડા દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન અનુસાર, લાયક ઉમેદવારો બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ, bankofbaroda.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. બેંક ઓફ બરોડા … Read more

Instagram Reels પર વ્યૂઝ વધારવા આટલું કરો! ઝટઝટ વાયરલ થઈ જશો

Instagram Reels પર જો સતત વીડિયોઝ પોસ્ટ કરવા છતાં તમારા વ્યૂઝ નથી વધી રહ્યાં તો આ કેટલાક સ્ટેપ્સ કરવાથી તમે વ્યૂઝ સરળતાથી વધારી શકશો. ઈંસ્ટાગ્રામ રિલ્સ એક એવો પ્લેટફોર્મ છે જેના પર કોઈપણ વ્યક્તિ પોતાની પ્રતિભા અને રચનાત્મકતા દેખાડવા ઈચ્છે છે. પણ જો તમારા રિલ્ઝનાં વ્યૂઝ નથી વધી રહ્યાં તો ઘણી વખત નિરાશાનો અનુભવ થતો … Read more

અયોધ્યા રામ મંદિરમાં સામાન્ય લોકો ક્યારે કરી શકશે દર્શન? ક્યારે પૂર્ણ થશે નિર્માણ કાર્ય?

અયોધ્યાનાં નવા રામમંદિરમાં આજે પ્રાણ-પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ સમારોહમાં PM મોદી સહિત દેશ-વિદેશનાં અનેક ગણમાન્ય લોકો હાજર રહેશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામમંદિર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. રામમંદિરમાં સામાન્ય માણસ પ્રાણ-પ્રતિષ્ઠા બાદ દર્શન કરી શકશે? શું આપણને કોઈ શુલ્ક આપવો પડશે? આવો અયોધ્યા રામમંદિરને લગતાં તમામ સવાલોનાં … Read more

Ayodhya Ram Mandir LIVE: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પળેપળની લાઈવ અપડેટ મેળવવા માટે અહી ક્લિક કરો

રામનગરી અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ એટલે કે હવે માત્ર ગણતરીના કલાકોમાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે ત્યારે તમે ઘરે બેઠા તમામ લાઇવ અપડેટ આ વેબસાઇટ gkjob.in માં જોઈ શકશો અને રામ મંદિરમાં ભગવાન રામ રામ લલ્લાના ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આખા ભારતમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ સર્જાયો. PM મોદી બપોરે 12:05 … Read more