Rath Yatra 2023 LIVE: જગન્નાથ રથયાત્રાનું લાઈવ પ્રસારણ, જાણો ક્યાં પહોચી જગન્નાથજીની રથયાત્રા?
Rath Yatra 2023 LIVE: જગન્નાથ રથયાત્રાનું લાઈવ પ્રસારણ, જાણો ક્યાં પહોચી જગન્નાથજીની રથયાત્રા?: ગુજરાતના અમદાવાદમાં મંગળવાર (20 જૂન) થી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ રથયાત્રાને લઈને સમગ્ર રાજ્યના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકાર પણ આ યાત્રાને લઈને ઘણી સતર્ક છે અને આ યાત્રા દરમિયાન પ્રથમ વખત એન્ટી … Read more