પતંગને ઢીલ આપવી કે દોર ખેંચવી? આજે ઉત્તરાયણના દિવસે પવન કંઇક આવો રહેશે, જાણો શું કહે છે હવામાન

આજે ગુજરાતીઓનો મનપસંદ તહેવાર એટલે કે ઉત્તયરાણનો પર્વ. આજે વહેલી સવારથી પતંગ રસિકો ધાબે ચડી ગયા છે. આ દરમિયાન હવે પતંગબાજો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આજે ઉતરાયણ પર્વ પર પવનની ગતિ સારી રહેશે તો પતંગ ચગાવવા પવન અનુકૂળ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે … Read more

આવતીકાલે બેસતું વર્ષ: કારતક મહિનામાં તુલસી પૂજાનું છે ખાસ મહત્વ, જાણો શું છે આ પૂજાનું મહત્વ

કારતક મહિનામાં તુલસીની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કારતક માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.આ સમયગાળામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે. આનાથી તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ … Read more

દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા માટે આ 2 છે શુભ મૂહૂર્ત, જાણો પૂજાની સંપૂર્ણ વિધિ

દિવાળીનો તહેવાર પ્રદોષ સમયગાળા દરમિયાન કારતક અમાવાસ્યાના રોજ ઉજવવામાં આવે છે કારણ કે તે સમયે જ દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર રવિવારના રોજ છે. તે દિવસે સૌભાગ્ય યોગ અને સ્વાતિ નક્ષત્રમાં વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવશે. આ વખતે દિવાળી પર પૂજા માટે બે શુભ મુહૂર્ત છે. દિવાળીનું … Read more

Diwali Rangoli Design PDF 2023: ઘરે અજમાવો આ સરળ રંગોળી ડિઝાઇન, કુલ 350+ રંગોળી ડિઝાઇન

દિવાળીનો તહેવાર આવી ગયો છે. દિવાળીના તહેવાર પર લોકોમા આનંદ ઉલ્લાસ હોય છે. દિવાળીનો તહેવાર ભારતમા મુખ્ય તહેવાર ગણવામા આવે છે. દિવાળી પર લોકો ઘરે અવનવી રંગોળી ડિઝાઇન બનાવે છે. દિવાળી રંગોળી ડિઝાઇન ભારતમાં લોકો તહેવારો દરમિયાન ઘણી પરંપરાઓ અને રિવાજોનું પાલન કરે છે. એક પ્રવેશદ્વારની બાજુમાં ફ્લોર પર રંગોળી બનાવી રહ્યો છે, જે ભારતીય … Read more

રાજકોટ શહેરથી લાઈવ નવરાત્રિ 2023

જો રાજકોટની વાત કરવામાં આવે તો દર વર્ષે આ વખતે પણ રાજકોટ વાસીઓએ ગરબાનું ખૂબ જ ભવ્ય આયોજન કર્યું છે. રાજેશ આહીર, એશ્વર્યા મજમુદાર જેવા ખૂબ જ સુપ્રસિદ્ધ કલાકારો રાજકોટમાં પધારશે. રાજકોટમાં મવડી, નાના મૌવા, મોટા મૌવા, રાજકોટ રીંગરોડ તેમજ UV ક્લબ બાજુ ખૂબ જ મોટા પ્રમાણમાં ગરબા અને ખેલૈયાઓ જોવા મળશે. જુઓ રાજકોટ થી … Read more

અમદાવાદથી લાઈવ નવરાત્રિ 2023

આપણા ગુજરાતમાં ગરબા એક અલગ જ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે જો હવે વાત કરવામાં આવે તો ગુજરાતના ગરબા ભારત નહીં પરંતુ પુરા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા છે જો આ વર્ષની વાત કરવામાં આવે તો અમેરિકા, લંડન, યુકે, બ્રાઝિલ જેવા મોટા દેશોમાં પણ ગરબા નો ક્રેઝ વધી રહ્યો છે. આ બધા ગરબાની શરૂઆત આપણા અમદાવાદથી … Read more

‘યુનાઇટેડ વે ઓફ બરોડા’ નવરાત્રિ લાઈવ 2023

વડોદરા શહેરમાં ગુજરાતના સૌથી મોટા ગરબા અને ગરબી યોજાય છે. સૌથી મોટા ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડા તરીકે ઓળખાય છે. અહીં યોજાતા ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમે છે. આ સિવાય પણ ઘણા શેરી ગરબા, ક્લબ ગરબા જાણીતા છે.. વડોદરામાં પ્રાચીન ગરબા ફાઇન આર્ટસ ફેકલ્ટી, બરોડા આ 1953 માં બરોડાની એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટી … Read more

ગુજરાતના અલગ અલગ શહેરોમાથી નવરાત્રિનું જીવંત પ્રસારણ, અહી ક્લિક કરો

આજે આસો સુદ એકમથી પ્રથમ નોરતું શરૂ થઈ રહ્યું છે અને આ દિવસે દરેક વ્યક્તિમાં અંબા અને કુળદેવી ના દર્શને પહોંચ્યા છે અને પુરા ગુજરાતમાં એક ઉત્સવ માહોલ સર્જાઇ રહ્યો છે.. આજથી આસો નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે જે 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી ચાલશે. જ્યારે 26 ઓક્ટોબર દશેરાનો મહોત્સવ ઉજવાશે. જો વાત કરવામાં … Read more

આજે બીજા નોરતે માં બ્રહ્મચારિણીની થાય છે પૂજા અર્ચના, જાણો પૂજા કરવાની સાચી રીત અને માન્યતા

હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાં જેની ગણતરી થાય છે તેવા મુખ્ય તહેવારોમાના એક તહેવાર એટલે નવરાત્રી. આજે નવરાત્રીનો બીજો દિવસ છે. આજે બીજું નોરતું છે. પાવન બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા આરાધનાનું મહત્વ છે. માન્યતા તો એવી છે કે આ દિવસે ધાર્મિક વિધિ મુજબ દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ધાર્યું ફળ મળે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત … Read more

પહેલું નોરતું: નવરાત્રિના પહેલા દિવસે આ વિધિથી કરો માતા શૈલપુત્રીની પૂજા, જાણો પૌરાણિક વાર્તા મંત્ર

આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રિના 9 દિવસ સુધી મા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે. શેલ એટલે પથ્થર કે પર્વત. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં તેના નામની જેમ સ્થિરતા આવે છે. જીવનમાં મક્કમ રહીને ધ્યેય પ્રાપ્ત કરી … Read more