આખરે કેમ કહેવામાં આવે છે ‘ગણપતિ બાપ્પા મોરયા’? જાણો તેની પાછળની કહાની

આખરે કેમ કહેવામાં આવે છે ‘ગણપતિ બાપ્પા મોરયા’? જાણો તેની પાછળની કહાની: ગણેશ ચતુર્થીના દિવસે ઘરો અને પંડાલોમાંથી કાનમાં એક જ ગુંજ સંભળાય છે, ગણપતિ બાપ્પા મોરયા… શું તમે ક્યારેય આ ત્રણ શબ્દોનો અર્થ જાણવાનો પ્રયાસ કર્યો છે…? આખરે ગણપતિને મોરયા કેમ કહેવાય છે..? જો તમને આ શબ્દોનો અર્થ ખબર ન હોય તો તરત જ … Read more

ગુજરાતના મુખ્યમંત્રીઓનાં નામ અને તેમનો ઈતિહાસ

1 મેં 1960 ના રોજ મહારાષ્ટ્રમાંથી વિભાજન થઈ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી ત્યારબાદ ઘણા બધા મુખ્યમંત્રીઓ ગુજરાતને મળ્યા. આ પોસ્ટમાં આપણે ગુજરાતના વિવિધ મુખ્યમંત્રીઓના નામની યાદી અને તેમના ઇતિહાસ વિશે જાણીશું. પેલી મેં 1960 ના રોજ ડો.જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને વર્ષ 2023 સુધી માં ઘણા મુખ્યમંત્રીઓએ ગુજરાતની ધુરી સંભાળી … Read more