14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 3 રાજ્યમાં બરફવર્ષા, કાળઝાળ ગરમી વચ્ચે નવી આફત

હવામાન વિભાગ દ્વારા 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 3 રાજ્યમાં હિમવર્ષા થઇ શકે છે. ઝારખંડના ઉત્તર ભાગમાં લો પ્રેસર સર્જાયુ છે જેની અસર મણિપુર સુધી થઇ શકે છે. જ્યારે બીજુ લો પ્રેસર મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય સ્તરે ઉત્તરપૂર્વ ઝારખંડ પર સ્થિત છે. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી … Read more

હોળીમાં કલર લગાડેલી ચલણી નોટ ચાલશે કે નહીં? શું કહે છે RBIનો નિયમ

હોળી વખતે ઘણી વખત કલર લાગવાના કારણે કપડાની સાથે ખીસ્સામાં રાખેલી નોટ પણ રંગીન થઈ જાય છે. શું તમે જાણો છો કે આ કલર નોટને લઈને આરબીઆઈનો શું નિયમ છે? જાણો રંગીન નોટનું શું કરવું જોઈએ? હોળી વખતે ઘણી વખત કલર લાગવાના કારણે કપડાની સાથે ખીસ્સામાં રાખેલી નોટ પણ રંગીન થઈ જાય છે. શું તમે … Read more

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચુસ્ત આચારસંહિતાનો અમલ શરૂ, જાણો કઈ કઈ ચીજો પર લાગશે પ્રતિબંધ

લોકસભા ચૂંટણીની તારીખો આજે એટલે કે શનિવારે જાહેર કરવામાં આવશે. આ સાથે ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. હવે એ વાત તો જાણીતી જ છે કે તારીખોની જાહેરાત પછી જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ શું છે ચૂંટણી આચારસંહિતા? તેનો અમલ કોણ … Read more

વડોદરાથી રંજનબેન ભટ્ટ તો સુરતથી મુકેશ દલાલ…, ગુજરાતના વધુ 7 ઉમેદવારો જાહેર, જાણો કોનું પત્તું કટ, કોને કરાયા રિપીટ

લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં બાકી રહેલ લોકસભા સીટો પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે બીજી યાદીમાં ભાજપ દ્વારા સાત નામ જાહેર કરાયા છે. જેમાં બે મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપનું બીજું લિસ્ટ જાહેર ગુજરાતના વધુ 7 ઉમેદવાર જાહેર

CAAનો અમલ: નાગરિકતામાંથી કેમ અન્ય દેશોના મુસ્લિમોને રખાયા બાકાત? દરેક સવાલના કારણ સહિત જવાબ

આગામી લોકસભાની ચૂંટણી પહેલા CAAને લઈ કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે. નાગરિકતા સંશોધન કાયદાને દેશ ભરમાં લાગુ કરી દીધો છે. CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત વેબ પોર્ટલ તૈયાર કર્યું છે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા … Read more

હવે એલન મસ્કની ડાયરેક્ટ Jio-Airtel સાથે ટક્કર, ટૂંક સમયમાં થશે ભારતમાં એન્ટ્રી, અપાશે લાયસન્સ!

ટૂંક સમયમાં ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની ભારતમાં એન્ટ્રી થશે. એલન મસ્ક તેમની સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની સ્ટારલિંક (Starlink)થી ભારતમાં એન્ટ્રી થશે. માનવામાં આવી રહ્યું છે કે, આ કંપનીની તપાસ ટૂંક સમયમાં પૂર્ણ થશે, જેથી નિયામકીય મંજૂર મળી શકે છે. આ કંપનીને લાયસન્સ મળ્યા પછી ભારતમાં કામની શરૂઆત કરશે. સ્ટારલિંક કંપનીથી ગ્રામીણ … Read more

પ્રાણ પ્રતિષ્ઠા બાદ જીવંત થયા રામલલા ! પટાવવા લાગ્યાં આંખો, વાયરલ દાવાનું મોટું સત્ય સામે આવ્યું

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે અને હવે રામલલાની મૂર્તિને લઈને એક મોટો દાવો કરાયો છે જે વાયરલ થયો છે. રામલલાની મૂર્તિની સ્થાપના થયા બાદ હવે સોશિયલ મીડિયામાં એવા દાવા કરાઈ રહ્યાં છે કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાની મૂર્તિ જીવંત થઈ ઉઠી હતી. એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વધુને વધુ વાઇરલ થઇ રહી … Read more

રામલલાની બીજી મૂર્તિની તસવીર સામે આવી, ક્યાં રખાશે? ત્રીજી મૂર્તિ તૈયાર પણ જાહેર નથી કરાઈ

મુખ્ય મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરાયા બાદ હવે રામલલાની બીજી મૂર્તિની તસવીર સામે આવી છે જે સફેદ રંગની છે. અયોધ્યાના નવા રામ મંદિરમાં પહેલી મૂર્તિ સ્થાપિત થયા બાદ રામલલાની બીજી તસવીર સામે આવી છે. પ્રખ્યાત મૂર્તિકાર સત્ય નારાયણ પાંડે દ્વારા આ બીજી મૂર્તિ બનાવાઈ છે જેને પહેલા માળે રામદરબારમાં રાખવામાં આવી શકે છે. ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ … Read more

અયોધ્યા રામ મંદિરમાં સામાન્ય લોકો ક્યારે કરી શકશે દર્શન? ક્યારે પૂર્ણ થશે નિર્માણ કાર્ય?

અયોધ્યાનાં નવા રામમંદિરમાં આજે પ્રાણ-પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ સમારોહમાં PM મોદી સહિત દેશ-વિદેશનાં અનેક ગણમાન્ય લોકો હાજર રહેશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામમંદિર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. રામમંદિરમાં સામાન્ય માણસ પ્રાણ-પ્રતિષ્ઠા બાદ દર્શન કરી શકશે? શું આપણને કોઈ શુલ્ક આપવો પડશે? આવો અયોધ્યા રામમંદિરને લગતાં તમામ સવાલોનાં … Read more

Ayodhya Ram Mandir LIVE: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પળેપળની લાઈવ અપડેટ મેળવવા માટે અહી ક્લિક કરો

રામનગરી અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ એટલે કે હવે માત્ર ગણતરીના કલાકોમાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે ત્યારે તમે ઘરે બેઠા તમામ લાઇવ અપડેટ આ વેબસાઇટ gkjob.in માં જોઈ શકશો અને રામ મંદિરમાં ભગવાન રામ રામ લલ્લાના ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આખા ભારતમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ સર્જાયો. PM મોદી બપોરે 12:05 … Read more