આ છે ગુજરાતનું મીની અમરનાથ: જ્યાં બિરાજમાન છે ટપકેશ્વર મહાદેવ, જાણો મહત્વ અને પૌરાણિક ઇતિહાસ

ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ગીર જંગલ અને ગીર બોર્ડર વિસ્તારમાં અનેક પ્રાચીન જગ્યાઓ આવેલી છે. દરેક જગ્યાનો પ્રાચીન ઇતિહાસ મહત્વનો છે. સાથે જ તેનું આધ્યાત્મિક મહત્વ પણ અદકેરું છે. મેઘાવી ઋષિની તપશ્ચર્યાથી ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકી તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થયુ, જે ટપકેશ્વર મહાદેવ નામથી ઓળખાય છે. મહાદેવના દર્શનનો લાભ ઠેક … Read more

મંદિર તોડીને તો નથી બનાવાઈને જ્ઞાનવાપી? હવે ખુલશે રહસ્ય, વારાણસી કોર્ટનો મોટો આદેશ

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદનું હવે રહસ્ય ખુલશે. વારાણસીની જિલ્લા કોર્ટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા કરાયેલ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ASIએ 18 ડિસેમ્બરે કોર્ટમાં સીલબંધ કવરમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો હતો. હિંદુ પક્ષ દ્વારા ખાનગી રિપોર્ટ જાહેર કરવાની માગ કરાઈ હતી પરંતુ મુસ્લિમ પક્ષનો વાંધો અને … Read more

રામ મંદિર માટે ઘરે-ઘરે આપવામાં આવેલ અક્ષતનું શું કરવું? કઈ રીતે કરશો ઉપયોગ? જાણો માન્યતા

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ સમયે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. 22 જાન્યુઆરીએ રામલલા અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે. રામ ભક્તોએ ઘરે-ઘરે જઈને લોકોને રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પત્રો આપ્યા છે. તે … Read more

Harsiddhi Mataji Temple: હર્ષદ માતાજીને કોયલા ડુંગર પરથી નીચે લાવવા જગાડુશાએ જ્યારે પુત્ર અને પત્નીની બલી ચઢાવી, આ સ્થળ સાથે જોડાયેલી અન્ય રોચક કથાઓ પણ વાંચો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું પંખીના માળા જેવડું ગાંધવી ગામ, અને ત્યાંના કોયલા ડુંગર પર સાક્ષાત બિરાજમાન માં હર્ષદ માતાના પરચા અપરંપાર છે. તેઓ હર્ષદ, હર્ષત, હર્ષલ, સીકોતર અને વહાણવટી માતા તરીકે પણ ઓળખાય છે.આ પોસ્ટમાં ગાંધવિ ગામમાં આવેલમાં હરસિધ્ધિમાંનાં મંદિરની ઐતિહાસિક તમામ રોચક વાતો અહી આવરી લેવા પ્રયત્ન કર્યો છે. જેથી આ પોસ્ટ … Read more

રુદ્રાક્ષ વિશે આટલું જાણો : રુદ્રાક્ષનો અર્થ,પ્રકાર,ફાયદાઓ,પહેરવાના નિયમો,ધારણ કરવાની વિધિ,અને સાચા રુદ્રાક્ષની ઓળખ.

શાસ્ત્રોમાં રુદ્રાક્ષનું અનેરું મહત્વ છે. રુદ્રાક્ષ દેખાવમાં ચમકદાર નથી પરંતુ સાધારણ લાગતા રુદ્રાક્ષનો પ્રભાવ ખુબજ ચમત્કારિક છે. એવું કહેવાય છે કે સાક્ષાત ભગવાન શિવજીના અશ્રુઓ માંથી રુદ્રાક્ષ બનેલું છે. તેથી જ તો તેને દિવ્યફળ કે દિવ્ય રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પોસ્ટમાં આપણે રુદ્રાક્ષનો અર્થ, તેના ફાયદાઓ,પ્રકાર, રુદ્રાક્ષ પહેરવાના નિયમો, ધારણ કરવાની વિધિ,અને … Read more