પરિક્રમા પથ યોજના : જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી.

વર્ષ ૨૦૨૩ ના નાણાકીય બજેટમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પરિક્રમા પથ યોજનાની જાહેરાત કરી છે. વર્ષ 2023 ના બજેટમાં સમાવાયેલ આ યોજના વિશે આપણે આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. પરિક્રમા પથ યોજના યોજનાનું નામ પરિક્રમા પથ યોજના જાહેર તારીખ ૨૪/૨/૨૦૨૩ યોજનાનો હેતુ. ગુજરાતના તમામ માર્ગોનું વ્યવસ્થિત અને સુદઢ નેટવર્ક બનાવવાનો છે જોગવાઈ બજેટ ૨૦૨૩ મુજબ … Read more