PMJAY: Ayushman Bharat Yojana 2023(આયુષ્માન ભારત યોજના) : આયુષ્માન કાર્ડ ઓનલાઇન રજીસ્ટ્રેશન,પાત્રતા માપદંડ,હોસ્પિટલ યાદી વિશે સંપૂર્ણ માહિતી

આયુષ્માન ભારત યોજના,ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સ્વાસ્થ્ય અને સુરક્ષા મિશન અંતર્ગત ૧ ફેબ્રઆરી ૨૦૧૮ થી શરૂ કરવામાં આવેલ છે. આ યોજના બે વિભાગે સંચાલિત છે. રાજ્ય સ્તરે આ યોજનાનું અમલીકરણ રાજ્યના સ્વાસ્થય વિભાગ અને કેન્દ્રમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ્ય આયુષ્માન ભારત યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય … Read more