Ujjwala Yojana : 9.59 કરોડ લોકોને થશે સીધો ફાયદો , ઉજ્જવલા યોજનાને લઈને મોદી સરકારે કરી જાહેરાત

Pradhan Mantri Ujjwala Yojana : કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ PMUY યોજનાના લાભાર્થીઓને પ્રતિ ગેસ સિલિન્ડર દીઠ રૂપિયા ૨૦૦ સબસિડી ૧ વર્ષ સુધી વધારવાને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત 9.6 કરોડ જેટલા લાભાર્થીઓને મોદી સરકારે ખૂબ જ મોટી ભેટ આપી છે. તાજેતરમાં … Read more