Janva jevu Archives - GkJob.in

પૃથ્વીને ખતમ કરી નાખશે આ વસ્તુ, સ્પેસમાં તેની હાજરીથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા!! જાણો શું છે તે વસ્તુ

સ્પેસમાં અનેક એવી વસ્તુઓ છે, જે પૃથ્વીની નજીક આવે તો પૃથ્વીનો વિનાશ થઈ શકે છે. વૈજ્ઞાનિકોને સ્પેસમાં આવી જ કોઈ વસ્તુ મળી આવી છે. 60ના દાયકામાં, જ્યારે કેટલાક દેશો પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ કરી રહ્યા હતા, તે સમયે અમેરિકાએ એક ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. જે પરમાણુ પરીક્ષણ દરમિયાન નીકળતા ગામા રેઝને ડિટેક્ટ કરીને જાણી શકે … Read more

દુનિયાનું એક એવું રહસ્યમય સ્થળ કે જ્યાંથી નીકળતા જ મોટાભાગના વહાણ ,વિમાન કે માણસો થઈ જાય છે ગાયબ! જાણો આ સ્થળ વિશેની રહસ્યમય વાતો.

મિત્રો આ પોસ્ટમાં અમે તમારી સમક્ષ એક રહસ્યમય સ્થળ વિશેની રસપ્રદ વાતો લઈને આવ્યા છીએ. તો આ પોસ્ટને લાસ્ટ સુધી વાંચજો. દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં પાંચ લાખ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ આ વિસ્તારનું નામ છે બર્મુડા ટ્રાયેંગલ. ફ્લોરીડાની પશ્ચિમ તરફ આવેલો આ સમુદ્રીય વિસ્તાર તેની રહસ્યમય ઘટનાઓને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેલો છે. બર્મુડા ટ્રાયેંગલ કે બર્મુડા ત્રિકોણ … Read more

ભારતને તિરંગો કેવી રીતે મળ્યો? જાણો આપના તિરંગાનો ઇતિહાસ

૧૯૦૬ 1906 માં કલકત્તા ધ્વજને સચિન્દ્ર પ્રસાદ બોઝ અને હેમચંદ્ર કાનુનગો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જે 7 ઓગસ્ટના રોજ પારસી બાગાન સ્ક્વેરમાં ફરકાવવામાં આવ્યો હતો. ૧૯૦૭ ૨૨ ઓગસ્ટના રોજ જર્મનીના સ્ટુટગાર્ટમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોન્ફરન્સમાં ભિખાજી કામાએ “ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ” લહેરાવ્યો હતો. ૧૯૧૭ ડો. એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે હોમ રૂલ ચળવળમાં ભાગરૂપે નવો ધવ્જ … Read more

વાવાઝોડાના નામકારણ કોણ કરે છે? કેવી રીતે પડે છે નામ?

વાવાઝોડાના નામકારણ કોણ કરે છે? કેવી રીતે પડે છે નામ? : તાજેતરમાં અરબી સમુદ્રમાં “બિપોરજોય” નામકવા ચક્રવાત સક્રિય બન્યું છે ત્યારે આવો જાણીએ આ ચક્રવતના નામકરણના નિયમો અને આગામી ચક્રવતના નામની વિગતો. દુનિયાભરમાં છ પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રો (RSMC) અને પાંચ પ્રાદેશિક ટ્રોપીકલ સાયકલોન વોર્નિંગ સેન્ટર્સ (TCWC) દ્વારા ઉષ્ણકટિબંધીએ ચક્રવાતોના નામ જાહેર કરવામાં આવે છે. … Read more

વાવાઝોડું સામે પૂર્વતૈયારી અને સુરક્ષા માટે ક્યાં ક્યાં પગલાં લેવા? જાણો અહીથી

વાવાઝોડું સામે પૂર્વતૈયારી અને સુરક્ષા માટે ક્યાં ક્યાં પગલાં લેવા? જાણો અહીથી: આ લેખમાં આપણે જાણીશું કે વાવાઝોડું આવે ત્યારે કઈ કઈ રીતની તકેદારી રાખવી જોઈએ?, વાવાઝોડું આવે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? વાવાઝોડું જતું રહે પછી શું કરવું જોઈએ? વાવાઝોડું એટલે શું? વાવાઝોડું એ વર્તુળાકાર ગુમતો અને ભારે વેગમાંથી ફોકાતું … Read more

બંદરો પર કેમ લગાવવામાં આવે છે અલગ અલગ સિગ્નલો? જાણો આ સિગ્નલોનો અર્થ શું થાય?

બંદરો પર કેમ લગાવવામાં આવે છે અલગ અલગ સિગ્નલો? જાણો આ સિગ્નલોનો અર્થ શું થાય?: તોફાનો એટલે કે વાવાઝોડા માટે તમામ બંદરો પર ચેતવણી રૂપી સંકેતો સરકાર દ્વારા આપવામાં આવે છે, જેના દ્વારા દરિયા કિનારે જ એલર્ટ આપવામાં આવે છે. આ સિગ્નલો થકી લોકોને સાવચેત કરવામાં આવે છે. હવામાન વિભાગના કહેવા અનુસાર, બિપોરજોય વાવાઝોડું ગુજરાત … Read more

શું તમે ટ્રેનની પાછળ લગાડવામાં આવતા X ચિહ્ન વિશે જાણો છો ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ વિશે

શું તમે ક્યારેય ટ્રેનની પાછળ X નું નિશાન જોયું છે? જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે તો તમને ચોક્કસથી ખ્યાલ હશે કે ટ્રેનના છેલ્લા ડબ્બાની પાછળ મોટા સફેદ અથવા પીળા કલનરનું X નિશાન દોરવામાં આવે છે. શું તમે ક્યારેય આ ચિન્હ વિશે જાણવા પ્રયત્ન કર્યો છે ? આ બ્લોગ પોસ્ટમાં, અમે તમને ટ્રેનની પાછળ દોરવામાં … Read more

તમારા નખનો આકાર કહેશે તમારી Personality વિશે

નખ વધારવાની અને તેને સજાવવાની ફેશન વર્ષો જૂની છે. આજના નવ યુવાનો અને યુવતીઓમાં નખ વધારવાનો ક્રેજ પણ ખુબજ વધારે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિઑ ના આ નખ પરથી તેમની personality પણ જાણી શકાય છે ? આ પોસ્ટમાં આપણે નખના વિવિધ પ્રકારો ના આધારે વ્યક્તિઓની વિવિધ લાક્ષણિકતાઓની જાણકારી મેળવીશું. નખના પ્રકારો … Read more

Tallest temple of the world : ગુજરાતના આ સ્થળે બની રહ્યું છે વિશ્વનું સૌથી ઊંચું મંદિર

tallest temple of the world : ગુજરાતના અમદાવાદ જિલ્લાના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસપુરમાં જગત જનનીમાં ઉમિયા માતાજીનું વિશ્વનું સૌથી ઊંચું મંદિર આકાર લઇ રહ્યું છે.આ મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થયા બાદ તે વિશ્વના સૌથી ઊંચા મંદિર તરીકેનો રેકોર્ડ પોતાના નામે કરશે. ગુજરાત તેમની કલાત્મકતાઓ અને સ્થાપત્ય ને કારણે અવારનવાર ચર્ચામાં હોય છે. ત્યારે ફરી … Read more

જાણો ગુજરાતમાં આવેલી 191 વર્ષ જૂની ઐતિહાસિક પ્રસાદીની બોરડીનું રહસ્ય, કે જેમાં એક પણ કાટો નથી

વાચક મિત્રો, નાનપણમાં તમે ઘણી બધી ઐતિહાસિક અને સાંસ્કૃતિક જગતની વાતો સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય ગુજરાતમાં આવેલી લગભગ 191 વર્ષ જૂની ઐતિહાસિક બોરડી વિશે સાંભળેલું છે, કે જેમાં એક પણ કાટો નથી તો ? તો ચાલો જાણીએ આ સ્થળ સાથે સંકળાયેલ રસપ્રદ વાતો. આશરે 190 વર્ષ પહેલા એક એવી ઘટના બની હતી જેને … Read more

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો