TRB જવાનો માટે ખુશ ખબર! છૂટા કરવાનો નિર્ણય ગુજરાત સરકારે રાખ્યો મોકૂફ, ગૃહવિભાગનો પરિપત્ર જાહેર

TRB જવાનોને લઈ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. TRB જવાનોને છૂટા કરવાના નિર્ણય મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ જોડાયા હતા. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઓનલાઇન જોડાયા હતા જેમાં નિર્ણય લેવાયો છે કે, TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર અત્યારે મોકૂફ રખાયો છે. અત્રે જણાવીએ કે, સરકારે આ … Read more

Gujarati Samaj List 2023

હાલ દિવાળી ના તહેવારો ચાલી રહ્યા છે, અને દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે ઘણા લોકો ફરવા જવાનું વિચારી રહ્યા હોય છે. અને હોટલ બુકિંગ નું આયોજન કરતા હોય છે. ત્યારે અમે અહીં ગુજરાતી સમાજનું લિસ્ટ મુકીયે છીએ જે તમને વ્યાજબી ભાવે જમવાનું અને રહેવાની સગવડ હોય છે. પ્રવાસન સ્થળોએ કા તો સારી હોટેલ મા … Read more

ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર, આ બે તારીખોમાં ભારે વરસાદની સંભાવના, સાયક્લોનિક અને ટ્રફ સક્રિય, જુઓ ક્યાં પડશે વરસાદ

હાલમાં રાજ્યમાં શિયાળાની મૌસમ ધીમે ધીમે જામી રહી છે. હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી આ બાબતે હવામાન વિભાગનાં … Read more

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, 13 નવેમ્બરે રજા જાહેર કરાઇ

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અહીં સરકારે કર્મચારી સંગઠનની માંગણી સ્વીકારી લીધી છે દિવાળીના બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ સરકાર દ્વારા કર્મચારીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. આમ સરકારે કર્મચારી સંગઠનોની માગણી સ્વીકારી છે. માહિતી અનુસાર આ રજા જાહેર થવાના કારણે હવે સરકારી કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં સળંગ … Read more

નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આ તારીખે સરકાર આપશે નિમણૂક પત્રો, પહેલા નિયમાનુસાર આ પ્રક્રિયા ધરાશે હાથ

નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આ તારીખે સરકાર આપશે નિમણૂક પત્રો, પહેલા નિયમાનુસાર આ પ્રક્રિયા ધરાશે હાથ: રાજ્યમાં અગાઉ લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવા તલાટી અને જુનિયર ક્લાર્કને 10 નવેમ્બરે ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો આપવામાં આવશે. અંદાજે 4,500 જેટલા લોકોને આ નિમણૂક … Read more

ઘટી ગયા સિંગતેલ-કપાસિયાના ભાવ, જાણો ડબ્બે શું છે ભાવ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને પહોચી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હતું. ત્યારે રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જોવા … Read more

તેજ વાવાઝોડા પર અંબાલાલ પટેલની આગાહી: સૌરાષ્ટ્ર તથા આટલા જિલ્લાઓમાં જોવા મળશે અસર

હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ હવે સર્જાઈ રહેલા વાવાઝોડાનું નામ ‘તેજ’ અપાયું છે. ગુજરાત હવામાન વિભાગે વાવાઝોડાના સંદર્ભમાં ખાસ કોઈ ચેતવણી બહાર પાડી નથી, પરંતુ કેટલાક હવામાન નિષ્ણાંતોએ ગુજરાત પર આ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તેવી આગાહી કરી છે. આ ચોંકાવનારી આગાહીના પગલે બિપરજોય બાદ ફરી નવું વાવાઝોડું ગુજરાતના … Read more

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ: દરિયાકિનારાઓ પર ઍલર્ટ, 1 નંબરના સિગ્નલ લગાવાયા, જાણો હાલ શું છે વાવાઝોડાનો રૂટ

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ: દરિયાકિનારાઓ પર ઍલર્ટ, 1 નંબરના સિગ્નલ લગાવાયા, જાણો હાલ શું છે વાવાઝોડાનો રૂટ-અત્યાર ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર પૂરેપૂરો જામ્યો છે. બીજી તરફ વાવાઝોડા ‘તેજ’નું સંકટ આવવાની શક્યતા સેવાઈ રહી છે, જોકે અમદાવાદ માટે તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની આગાહી કરી હોઈ ખેલૈયાઓના નવરાત્રીના રંગમમાં ભંગ પડવાનો નથી. … Read more

ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય, જુઓ કેટલો થશે પગાર

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023 થી … Read more

આવતીકાલે રાત્રીના 8 થી 12 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતનું તંત્ર એલર્ટ, જાણો DGPએ કેમ કરી જાહેરાત!!!

આવતીકાલે રાત્રીના 8 થી 12 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં હાઇ એલર્ટ, જાણો DGPએ કેમ કરી જાહેરાત!!!: 14 ઓક્ટોબર શનિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવા જઈ રહી છે. વિશ્વ કપની આ હાઈ વોલ્ટેજ મેચને લઈને ફેન્સમાં અનેરો ઉત્સાહ છે તો બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની પોલીસ અને વિવિધ એજન્સીઓ પણ સતર્ક બની છે. … Read more