TRB જવાનો માટે ખુશ ખબર! છૂટા કરવાનો નિર્ણય ગુજરાત સરકારે રાખ્યો મોકૂફ, ગૃહવિભાગનો પરિપત્ર જાહેર
TRB જવાનોને લઈ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. TRB જવાનોને છૂટા કરવાના નિર્ણય મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ જોડાયા હતા. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઓનલાઇન જોડાયા હતા જેમાં નિર્ણય લેવાયો છે કે, TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર અત્યારે મોકૂફ રખાયો છે. અત્રે જણાવીએ કે, સરકારે આ … Read more