ખેડૂતો માટે સારા સમાચાર ! આ ખેડૂતોનું કર્જ થશે માફ, અહીં ચેક કરો યાદીમાં પોતાનું નામ

નમસ્કાર મિત્રો,આ એક ખૂબ જ મોટા સમાચાર છે જે બહાર આવ્યા છે, ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી મોટા સારા સમાચાર છે જે યોગીજીના નિર્દેશ મુજબ આવ્યા છે. આ સમાચાર ખેડૂતોની લોનને લઈને આવ્યા છે. જો કોઈ એ. જો જમીન પર લોન હોય, તો સરકાર ₹100,000 સુધીની લોન માફ કરશે. અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું. આ … Read more

નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના 2024

આઈ-ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગની યોજના ઓનલાઈન થયેલ છે. જેમાં વિવિધ પ્રકારની યોજના બહાર પાડવામાં આવેલ છે. દરિયાઈ કિનારે વસતા નાગરિકોના હિત માટે આ યોજના બહાર પાડેલ છે. દરિયાઈ કિનારાના વિસ્તારોમાં નાળિયેરીના પાકોનું ઉત્પાદન તથા વાવેતર સારૂ થાય છે. જેને ધ્યાને રાખીને Coconut Plantation Area Assistance Scheme 2024 આ યોજના લોન્‍ચ કરવામાં આવી છે. યોજનાનો … Read more

GSRTC બસનો પાસ ઓનલાઈન નીકાળો મોબાઇલમાં ઘરે બેઠાં

બસ પાસ ફોર્મ અત્યાર સુધી લોકો બસનાં પાસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા હતા. પરંતુ આ પાસની સેવા ઘણી સરળતાથી ઓનલાઇન અથવા ઑફલાઇન પણ હાજર છે. જેથી લાઈનમાં ઉભા રહ્યા વગર પણ તમે ફ્રી પાસની સુવિધા પ્રાપ્ત કરી શકો છો.જાણો નીચે માહિતી આપેલ છે મુસાફર પાસ યોજના ફોર્મ 2024 આ સહાય યોજનામાં ગુજરાતના લાભાર્થી … Read more

કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024

ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ખેડૂતોના હિતને ધ્યાને રાખીને બનાવેલ છે. તાજેતરમાં ikhedut Portal પર બાગાયતી યોજના 2024 બહાર પાડવામાં આવેલ છે. ટીસ્યુ કલ્ચરમાં છોડનાં કોઈપણ કોષ, પેશી અથવા ભાગને ચોકકસ પોષક માધ્યમમાં ઉછેરવામાં આવે તો નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. ટીસ્યુ કલ્ચરથી પાકની સંપૂર્ણ રોગમુકત તેમજ મુળ લાક્ષણિક ગુણધર્મો ધરાવતી જાતો લાંબા … Read more

માનવ કલ્યાણ યોજના વર્ષ 2023-24 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી જાહેર, તમારું નામ ચેક કરવા અહી ક્લિક કરો

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩/૨૪ : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ગરીબી ઉન્મૂલન માટે અને સ્વરોજગારી પૂરી પાડવા માટે ગુજરાતમાં રહેતા એવા લોકો કે જેમની શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ૧,5૦,૦૦૦ કે તેથી ઓછી હોય અથવા ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો કે જેમની વાર્ષિક આવક 1,20,000 કે તેથી ઓછી હોય એવા તમામ પરિવારોને વ્યવસાય માટી સાધન /ઓઝાર સહાય પૂરી … Read more

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુજરાત 2023: વિદ્યાર્થીઓ માટે સરકારની નવી યોજના, જાણો કઈ રીતે ફોર્મ ભરવું?

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ગુજરાત 2023: વિદ્યાર્થીઓ માટે સરકારની નવી યોજના, જાણો કઈ રીતે ફોર્મ ભરવું? : ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધે તે માટે સરકારી યોજના અને સહાય જેવી કે RTE ADMISSION, પ્રધાન મંત્રી શિશ્યુવૃતિ સહાય યોજના, યશસ્વી સહાય યોજના જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે … Read more

Beauty Parlour kit Sahay Yojna Gujarat : આ રીતે કરો ઓનલાઈન અરજી

Beauty Parlour kit Sahay Yojna Gujarat: ગુજરાત સરકારે રાજ્યના લોકોને આર્થિક અને વ્યવસાયિક રીતે સક્ષમ બનાવવાના હેતુથી અનેક વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકી છે,આમાંની જ એક યોજના છે માનવ કલ્યાણ યોજના જે અંતર્ગત રાજ્યની પાત્રતા ધરાવતી મહિલાઓને Beauty Parlour kit Sahay Yojna અન્વયે ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન મળે છે. બ્યુટી પાર્લર યોજનાનું ફોર્મ … Read more

Pradhan Mantri Ujjwala Yojana | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વીશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

Pradhan Mantri Ujjwala Yojana | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના: પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો શુભારંભ વર્ષ 1 મે 2016 ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ઉત્તર પ્રદેશના બલિયા થી કરવામાં આવ્યો હતો. યોજનાનું નામ Pradhan Mantri Ujjwala Yojana | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા તારીખ 1 મે 2016 હેતુ ગ્રામીણ અને વંચિત પરિવારોની મહિલાઓને રસોઈ માટે … Read more

Ujjwala Yojana : 9.59 કરોડ લોકોને થશે સીધો ફાયદો , ઉજ્જવલા યોજનાને લઈને મોદી સરકારે કરી જાહેરાત

Pradhan Mantri Ujjwala Yojana : કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ PMUY યોજનાના લાભાર્થીઓને પ્રતિ ગેસ સિલિન્ડર દીઠ રૂપિયા ૨૦૦ સબસિડી ૧ વર્ષ સુધી વધારવાને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત 9.6 કરોડ જેટલા લાભાર્થીઓને મોદી સરકારે ખૂબ જ મોટી ભેટ આપી છે. તાજેતરમાં … Read more

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના : યોજના વિશે સંપૂર્ણ માહિતી

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના: નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ નાં બજેટમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી છે. યોજનાનો હેતુ કોને મળશે આ યોજનાનો લાભ જેવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં આપણે ચર્ચા કરશું મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના યોજનાનું નામ મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના જાહેર થયા તારીખ ૨૪/૨/૨૦૨૩ લાભાર્થીઓ શ્રમયોગીઓ માટેની યોજના યોજનાનો હેતુ … Read more